મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કોરોના મહામારીઃ અભિનત્રી આશાલાતા વાબગાંવકરનું કોવિડ-૧૯ સંક્રમણને લઇ ૭૯ વર્ષની ઉંમરમાં નિધન

અભિનેત્રી રેણુકા શહાણેએ બતાવ્યું કે મરાઠી ફિલ્મ-થિયેટર અભિનેત્રી આશાલતા વાબગાંવકર ૭૯ વર્ષિયનું કોવિડ-૧૯ને લઇ સતારા (મહારાષ્ટ્ર)માં નિધન થયું. રિપોર્ટસ પ્રમાણે ગયા અઠવાડિયે એક ટીવી શોના શૂટિંગ દરમ્યાન સંક્રમિત થયેલ આશાલતાની હાલત ગંભીર હતી. આશાલતાએ નમક હલાલ, જંજીર, શૌકિત સહીત ૧૦૦થીવધારે ફિલ્મ નાટક અને ટીવી સીરીઝમાં કામ કર્યું હતું.

(11:55 pm IST)