મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

પાંચ નવા આઇઆઇઆઇટી સંસ્થાનોને રાષ્ટ્રીય મહત્વનો દરજજો આપવાવાળો ખરડો રાજયસભામાં પસાર

સંસદએ પાંચ નવા આઇઆઇઆઇટી સંસ્થાનોને રાષ્ટ્રીય મહત્વનોદરજજો પ્રદાન કરવાવાળો એક ખરડો પસાર કર્યો. સાર્વજનિક ખાનગી સાઝેદારીને લઇ સ્થાપિત કરવામાં આવેલ આ પાંચ નવા આઇઆઇઆઇટી સંસ્થાન સૂરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયપૂરમાં છે. શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલએ આ ખરડો રાજયસભામાં ચર્ચા માટે રાખ્યો હતો.

(11:46 pm IST)