મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

સીબીઆઇ ઉપર કોરોના ત્રાટક્યોઃ પ ઓફિસરોના મૃત્યુઃ ૩૦૦ને વળગ્યો કોરોનાઃ સીબીઆઇના ૫ ઓફિસરોનો કોરોના એ ભોગ લીધોઃ ન્યૂઝફર્સટના અહેવાલ મુજબ સીબીઆઇના ૩૦૦થી વધુ ઓફિસરો અને સ્ટાફને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છેઃ સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે

સીબીઆઇ ઉપર કોરોના ત્રાટક્યોઃ પ ઓફિસરોના મૃત્યુઃ ૩૦૦ને વળગ્યો કોરોનાઃ સીબીઆઇના ૫ ઓફિસરોનો કોરોના એ ભોગ લીધોઃ ન્યૂઝફર્સટના અહેવાલ મુજબ સીબીઆઇના ૩૦૦થી વધુ ઓફિસરો અને સ્ટાફને કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું છેઃ સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે

(3:10 pm IST)