મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

ટાન્ઝાનિયામાં વિક્ટોરિયા સરોવર નાવ ડૂબી જતા 131 લોકોના મોત:37 લોકોને બચાવાયા

 

યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયાની સીમા આવેલા સૌથી મોટા સરોવરમાં નાવ ડૂબવાને લીધે અત્યાર સુધીમાં 131 લોકોના મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી ન્યેરેરી નામની બોટમાં તેની ક્ષમતા કરતાં બમણા લોકોને બેસાડવામાં આવ્યા હતા. જેના લીધે નાવનું સંતુલન બગડવાથી બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દર્ઘટનામાં 37 લોકોને બચાવી લેવાયા છે.

(10:21 pm IST)