News of Saturday, 22nd September 2018
પૂ. મોરારીબાપુના વ્યાસાસને જોર્ડનમાં સાંજે શ્રી રામકથાનો પ્રારંભ
રાજકોટ, તા. ૨૨ :. આજથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને વાડીરૂમ, જોર્ડન ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થશે.
પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું હિન્દી ભાષામાં રસપાન કરાવશે.
ભારતીય સમય મુજબ આજે પ્રથમ દિવસે સાંજે ૭ વાગ્યાથી આસ્થા ચેનલ ઉપરથી પ્રસારણ થશે. જ્યારે કાલે રવિવારથી બપોરના ૧ વાગ્યાથી આસ્થા ચેનલ તથા પૂ. મોરારીબાપુની ઓફિસીયલ વેબસાઈટ ઉપર જીવંત પ્રસારણ થશે તા. ૩૦ને રવિવારે કથા વિરામ લેશે.(૨-૧૪)
(3:25 pm IST)