મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

આજનો દિન વિશેષ :જાણો ઇતિહાસિક ઘટનાઓ

રાજકોટ ;આજે 22 સપ્ટેમ્બરે ઈતિહાસમાં બનેલી મહત્વ પૂર્ણ ઘટનાઓની માહિતી આ પ્રમાણે છે. 1539માં શીખ સંપ્રદાયના પહેલા ગુરુ નાનક દેવનું કરતારપુરમાં નિધન થયુ હતુ. 1949માં સોવિયત સંઘે પરમાણું બોમ્બનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ. 1965માં ભારત પાકિસ્તાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીથી યુદ્ધ વિરામ થયો. 1966માં અમેરિકી યાન સર્વેયર 2ની ચંદ્રની સપાટી સાથે ટક્કર થઈ હતી

 

(12:32 pm IST)