મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

બીજેપી સામાજિક સોહાર્દ બગાડી રહી છે આ માહોલમાં આર્થિક વૃદ્ધિ સંભવ નથીઃ સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીની પ્રતિક્રિયા

 સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું છે કે જો તે સામાજીક સોહાર્દ ને બગાડવા અને ઝેર ફેલાવવાનું કામ કરશે જેમ કે બીજેપીએ કર્યુ

     તો આ માહોલમાં આર્થિક વૃદ્ધિ અને રોજગાર ઉપલબ્ધ હોવાના અવસર ઉભા થવાની કોઇ શકયતા નથી.

     યેચુરીએ કહ્યું કે લોકોને રાહત આપવાના બદલે સરકારનો ઇરાદો આરએસએસનો ફાંસીવાદી એજન્ડા આગળ વધારવાનો છે.

(12:00 am IST)