મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ઉતરાખંડમાં હેલીકોપ્ટર દુધર્ટનાના મૃતકોના પરિવારને મળશે રૂ.૧પ - રૂ.૧પ લાખનું વળતરઃ ઉતરાખંડના સી.એમ. ત્રિવેન્દ્રસિંહ રાવતની ઘોષણા

 ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતએ હેલિકોપ્ટર દુર્ઘટનામા માર્યા ગયેલ લોકોના પરિવારને રૂ. ૧પ- રૂ. ૧પ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

     ઉતરકાશી જિલ્લામાં પૂર પિડીતો માટે રાહત સામગ્રી લઇ જઇ રહેલ હેલિકોપ્ટર વિજળીના તારોમાં ફસાઇ ક્રેશ થઇ ગયેલ. જેથી તેમાં સવાર પાયલોટ, કો-પાયલોાટ અને સ્થાનિક નિવાસીના મોત થયા હતા.

હેલિકોપ્ટર મોરી ગાંવથી અરાકોટ ઘાટીના મોલ્ડી ગામે જઇ રહ્યું હતુ.

(12:00 am IST)