News of Thursday, 22nd August 2019
જમ્મુ-કાશ્મીર પ્રશાસનએ શ્રીનગર અને જમ્મુના મેયરોને આપ્યો રાજયમંત્રીનો દરજજો
જમ્મુ-કાશ્મીર પ્રશાસનએ શ્રીનગર નગર નિગમના મેયર જુનેદ મટટુ અને જમ્મુનગર નિગમના મેયર ચંદ્ર મોહન ગુપ્તાને એમના અધિકાર ક્ષેત્ર અંતર્ગત રાજયમંત્રી સ્તરનો દરજજો આપ્યો છે.
શ્રીનગર નગર નિગમમાં પીપલ્સ કોન્ફરન્સ અને જમ્મુ-કાશ્મીર નિગમમાં બીજેપી સતામાં છે. શ્રીનગરમાં મટટૂ બીજેપીના સમર્થનથી મેયર બન્યા હતા.
(12:00 am IST)