મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

કેરળમાં પુરમાં ધો.૧ર નું પ્રમાણપત્ર ખરાબ થઇ જતા વિધાર્થીનો આપઘાત

કેરળના કોમીકોડમાં પૂરના પ્રકોપના  કારણે ધોરણ-૧ર  ના વિધાર્થીનું પ્રમાણપત્ર ખરાબ થઇ જવાના કારણે આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે  કૈલાસને  તેના પરિવાર સાથે રાહત શીબીરમાં મોકલવામાં આવેલ પરંતુ તે જયારે ઘરે પરત આવ્યો ત્યારે  તેનું ૧રમાં ધોરણનું પ્રમાણપત્ર ખરાબ થઇ ગયેલ કૈલાસને તાજેતરમાં જ  ITI  માં પ્રવેશ મળેલ.

(9:06 am IST)