News of Wednesday, 22nd August 2018
અટલજી હયાતીમાં અને નિધન બાદ પણ બધાને એકજુથ કરીને રહ્યા
અટલજીને શ્રધ્ધાંજલી અર્પતા ગુલામનબી આઝાદ
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે બાજપેયીની શ્રધ્ધાંજલી સભામાં શ્રધ્ધાંજલી વ્યકત કરતા કહ્યુ કે બાજપેયી બધાને સાથે રાખી કાર્ય કરતા હતા. તે એમની મહાનતા હતી. મૃત્યુ પહેલા અને પછી બધાને એકજૂથ કરીને રહ્યા એમનો પ્રયાસ હંમેશા દેશમા તથા વિશ્વમાં ભાઇચારો અને પ્રેમ કાયમ રહે તેમ માનતા હતા.
(12:00 am IST)