મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

ઉત્તરપ્રદેશના વેપારીએ પોતાના ૭૩ માં જન્મદિવસ પર ૧૭ કેદીઓની મુકિત માટે ભરી જામીનની રકમ

ઉત્તરપ્રદેશના વેપારી મોતીલાલ યાદવએ શનિવારના પોતાના ૭૩ માં જન્મ દિવસ પર આગરાના ૧૭ એવા કેદીઓની મુકિત માટે રૂ. ૩ર૩૮૦ ની જામીનની રકમ જમા કરાવી જે તે વહન કરી શકતા ન હતા.

યાદવના પુત્રએ એક વેપારી દ્વારા કેદીઓને સ્ટીલ ગ્લાસ દાન કરવાની ખબર વાંચ્યા પછી એમણે આવું કરવાનો સુઝાવ આપ્યો હતો.      

(10:44 pm IST)