મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

શીલા દિક્ષિતએ દિલ્લી માટે જે કર્યુ તે હંમેશા યાદ રાખવામાં આવશેઃ શીલા દિક્ષિતના નિધન પર પ્રિયંકાની ટીપ્પણી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્લીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર કહ્યું છે કે હુ એમના  નિધન પર ખૂબ જ દુઃખી છુ તે મને પ્યાર કરતા હતા.

 

        એમણે દિલ્લી અને દેશ માટે જે કાંઇપણ કર્યુ એને લોકો યાદ રાખશે. એમણે કહ્યું  શીલા દીક્ષિત પાર્ટીના મોટા નેતા હતા. વિશેષમાં દિલ્લી માટે એમનુ યોગદાન ખૂબજ વધારે હતુ.

 

(12:00 am IST)