મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલું શિવલિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ માંહેનું એક છે, વિશ્વ હિન્દુ પરિષદનો દાવો

વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના વડા આલોક કુમાર જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ સાથે સંમત થયા હતા કે બાબત ખૂબ જ પેચીદી  છે અને દાવો કર્યો હતો કે હિન્દુ પક્ષ એ સાબિત કરી શકશે કે જે શિવલિંગ મળી આવ્યું છે તે બાર ઑરીજીનલ  જ્યોતિર્લિંગોમાંનું એક છે.

(5:16 pm IST)