News of Wednesday, 22nd May 2019
મતગણના દરમ્યાન હિંસા થઇ તો જેવા સાથ તેવાઃ કેન્દ્રીય મંત્રી પાસવાનની ધમકી
કેન્દ્રીય મંત્રી અને એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાનએ મતગણના દરમ્યાન હિંસાની સંભાવનાને લઇ કહયું છે કે અમે કહેવા માગીએ છીએ કે જેવા સાથે તેવા એમણે કહ્યું કે વિપક્ષી દળ પોતાની હારને જોઇ બહાના શોધે છે. અને ઇવીએમને લઇ આશંકાઓ બતાવે છે.
(11:45 pm IST)