મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd May 2019

વડાપ્રધાન અને કોંગ્રેસ પ્રમુખની રેલીઓ સંબોધવામાં લગોલગ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ચૂંટણી પ્રચારમાં ૧૪૨ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ૧૪૫ રેલીઓ તથા ૮ પત્રકાર પરિષદો સંબોધી હતી.

નરેન્દ્રભાઈએ એક પણ પ્રેસ મીટને સંબોધન કર્યું નથી. જો કે તેઓએ અકિલા સહિત દેશના ટોચના સંખ્યાબંધ અખબારો અને ન્યૂઝ ચેનલોને વ્યક્તિગત મુલાકાતો આપી અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

(8:25 pm IST)