News of Monday, 22nd April 2019
મેઘાલય : ખાણમાં ફસાયેલા મજુરોની તલાશીનુ અભિયાન રોકવા પર પરિજન સહમત
મેઘાલયમાં ડીસેમ્બરમાં કોલસા ખાણમાં ફસાયેલ ૧૩ મજુરોમાંથી ૯ ના પરિજનોએ તલાશી અભિયાન રોકવાની સહમતિ પ્રશાસને આપી છે. ઘટના સ્થળે ઓપરેશન હજુ પણ ચાલુ છે. જયારે સેના માર્ચમાં અભિયાનથી હટી ગઇ હતી. ખાણમાં ૧પ મજુર ફસાયા હતા. જેમાંથી ર ના શબ કાઢવામા આવ્યા હતા.
(10:40 pm IST)