મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

પાંડા મને અસ્થિર કરવા માગતા હતા એમની મોટી મહત્વકાંક્ષાઓ હતી : નવિન પટનાયક

ઓડિસાના મુખ્યમંત્રી નવિન પટનાયકએ જયંત '' જય '' પાંડા દ્વારા બીજેડી છોડવા પર કહ્યું છે કે પાંડાએ  એક વખત એમની ખરાબ તબિયતને લઇ અફવા ફેલાવી હતી જયારે તે એકદમ સ્વસ્થ હતા. જેથી તે ચોંકી ગયા હતા પટનાયકએ પાંડા પર એમને અસ્થિર કરવાની સાજીશ રચવાનો આરોપ લગાવતા કહ્યું કે એમની મોટી રાજનીતિક મહત્વકાંક્ષાઓ હતી.

(9:36 pm IST)