News of Tuesday, 22nd January 2019
શત્રુધ્નસિન્હાં : હુ નિમંત્રણ આપુ છુ મારા જનતા દરબારમાં આવી જાય : આરજેડીમાં એમનુ સ્વાગતઃ તેજ પ્રતાપ
આરજેડી નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું છે કે જો બીજેપી સાંસદ શત્રુધ્નસિંહા આરજેડીમાં આવવા માગતા હેાય તો તેમનું સ્વાગત છે. એમણે કહ્યું કે તે સમય સમય પર સિન્હા સાથે વાત કરતા રહે છે. અને મુંબઇમા એમના ઘરે પણ ગયા હતા. તેજ પ્રતાપએ કહ્યું હુ એમને નિમંત્રણ આપુ છુ. અમારા જનતા દરબારમાં આવી જાય.
(10:28 pm IST)