મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ગઠબંધન બનશે તો પી.એમ.પદ માટે માયાવતીનું પલડુ ભારી : કોંગ્રેસ નેતા નટવરસિંહ

કોંગ્રેસ નેતા પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહએ કહ્યું છે કોઇ ગઠબંધન બનશે તો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નહી બને. બધાએ આ એલાન કર્યુ છે. બસપાને ખ્યાલ છે કે  માયાવતી નેતૃત્વ કરશે. માયાવતીનું પલડુ ભારી છે એમણે કહ્યું કે પહેલા લોકો મહાગઠબંધનની મજાક ઉડાવતા હતા. પરંતુ ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ બતાવી આપ્યું કે આ તુટશે નહી.

(10:13 pm IST)