News of Tuesday, 22nd January 2019
મધરાતે શિવરાજ ચૌહાણને મળતા સિંધિયાઃ મ.પ્રદેશમાં અટકળોની આંધી
ભોપાલઃ કોંગ્રેસના નેતા જયોતીરાદિત્ય સિંધિયા અને પૂર્વ મૂખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે ગઇ કાલે મધરાતે મુલાકાત થતા રાજકીય અટકળોનું બજાર ગરમ થઇ ગયું છેઃ બંને ૪૦ મિનીટ બંધ બારણે મળ્યા હતા હાલ સીએમ કમલનાથ વિદેશ યાત્રાએ છ.ે
(3:45 pm IST)