મુખ્ય સમાચાર
News of Wednesday, 21st October 2020

હૈદરાબાદમાં રાહત કાર્યો માટે તેલંગાનાને રૂપિયા ૧પ કરોડ દાન આપશે દિલ્લી સરકારઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઘોષણા

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું છે કે દિલ્લી સરકાર હૈદરાબાદમાં આવેલ પૂર પછી રાહત કાર્યો માટે તેલંગાનાને રૂપિયા ૧પ કરોડ દાન કરશે. કેજરીવાલએ ટવિટ કર્યું પૂર એ હૈદરાબાદમાં તબાહી મચાવી છે. દિલ્લીના લોકો મુશ્કેલીની આ ઘડીમાં હૈદરાબાદના પોતાના ભાઇઓ અને બહેનો સાથે ઉભા છે.

(11:02 pm IST)