મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

અમૃતસર દુર્ઘટના બાદ ધાર્મિક આયોજનો માટે નવી માર્ગદર્શિકા બનાવાશેઃ અમરીન્દરસિંહ

ભવિષ્યમાં અમૃતસર જેવી દુર્ઘટના રોકવા માટે પંજાબના કેપ્ટન અમરિન્દરસિંહએ રાજયના ગૃહસચિવને ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોના આયોજન માટે વિસ્તૃત માર્ગદર્શિકા બનાવવાનો નિર્દેશ કર્યો છે.  મુખ્યમંત્રીએ દિવાળી તહેવારને નજર સમક્ષ રાખી ફટાકડાની ખરીદી-વેચાણ અને  એના સ્ટોરને લઇ ગૃહસચિવ સાથે વાતચીત કરવા કહ્યું.

(11:39 pm IST)