મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

કેદારનાથમાં ર૦૧૩માં થયેલ દુર્ઘટનામાં લાપતા થયેલલોકોની શોધમાં ગયેલ એક ટીમને મળ્યા ૪ માનવ કંકાલ

વર્ષ ર૦૧૩ની કેદારનાથ દુર્ઘટનામાં લાપતા થયેલ લોકોની શોધ માટે ગયેલ ટીમોમાંથી એકને ગરૂડચટ્ટી-ગૌમુખડા ટ્રેક રૂટ પર ૪ માનવ કંકાલ મળ્યા આ અવશેષોને સોનપ્રયાગ લાવવામાં આવ્યા જયાં એમના ડીઅનએ સેમ્પલ લેવામાં આવ્યા જેપછી મંદાકિની અને સોન નદીના સંગપ પર હિંદુ રીત-રિવાજ સાથેએમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

(11:35 pm IST)