મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

ત્રીજી ઓકટોબરના અટલ સુરંગનું ઉદ્દઘાટન કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઃ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ટિપ્પણી

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરએ બતાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩ ઓકટોબરના અટલ સુરંગનું ઉદ્દઘાટન કરી શકે છે. ઠાકુરના મુતાબિક પ્રધાનમંત્રી ૩ ઓકટોબરના મનાલી આવશે અને લાહોર પણ જશે. મનાલી-લેહને જોડવાવાળી ૯.ર. કિલોમીટર લાંબી અટલ સુરંગ ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઇ પર આવેલ દુનિયાની સૌથી લાંબી સુરંત છે.

(11:30 pm IST)