મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીજાજી વિશાલ કિર્તિએ થોડી વોટસએપ ચેટ શેયર કરી કહ્યું સુશાંત એક વાસ્તવિક બુધ્ધિજીવી હતા

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીજાજી વિશાલ કીર્તિએ થોડી વોટસએપ ચેટ શેર કરી છે. જેમાં એકટરની પુસ્તકો પ્રત્યેનો પ્યાર બતાવ્યો છે. વિશાલએ પોતાના બ્લોગમાં લખ્યું સુશાંતના સુપ્રલેખિત જીવન અને ઇંટરવ્યૂઝથી આ સ્પષ્ટ છે કે તે પુસ્તકપ્રેમીઅને એક અસલ બુધ્ધિજીવી હતા સુશાંતએ નોન-ફિકશન પુસ્તકો ખૂબ જ વાંચ્યા હતા.

(10:05 pm IST)