મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

નિંદ્રાધીન લોકો પર ત્રણ માળની ઇમારત પડવાથી મહારાષ્ટ્રમાં ૧૦ના મોત, ઘણા દબાયા હોવાની આશંકાઃ દુર્ઘટનાથી લોકો ભયભીત થયા

થાણા જિલા (મહારાષ્ટ્ર)ના ભિવંડીમાં સોમવાર સવારના ત્રણ માળની ઇમારત પડવાથી ૧૦ લોકોના મોત થયા જયારે ઘણા લોકો દબાયાની આશંકા છે. એક અધિકારીએ કહ્યું કે ઇમારત લગભગ ૩:૪૦ વાગ્યે પડી જયારે લોકો સુઈ  રહ્યા હતા. એનડીએફઆરએફ, ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિય લોકો રાહત-બચાવ કાર્યમાં લાગ્યા છે.

(10:03 pm IST)