News of Tuesday, 21st August 2018
જમ્મુ-કાશ્મીરમાં યાત્રાએ જઇ રહેલ બસ ચેનાબ નદીમાં ખાબકી : ૧૧ શ્રદ્ધાળુના મોત
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના કીશતવાડામાં યાત્રિકોથી ભરેલ બસ માછીલ માતાની યાત્રાએ જઇ રહેલ હતી ત્યારે ચેનાબ નદીમાં ખાબકતા ૧૧ના મોત થયા છે : પ વર્ષનો બાળક ચમત્કારિક બચી ગયો છે આ યાત્રા ૪૩ દિવસની હોય છે
(4:09 pm IST)