News of Tuesday, 21st August 2018
બચાવ અભિયાનમાં મદદ કરનાર માછીમારોનું સન્માન કરશે કેરળ સરકાર
કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં માછીમારોએ અભૂતપૂર્વ યોગદાન આપેલ છે. આ કાર્યની કદરરૂપે મુખ્યમંત્રી કાર્યાલયની યાદીમાં દરેક નાવ વાળાને તેમના કાર્ય બદલ પ્રતિદિન રૂા. ૩૦૦૦ ચૂકવવામાં આવશે. બચાવ કાર્ય અભિયાન દરમ્યાન નાવને નેકસાન થયું હશે તો તેનો મરામતનો ખર્ચ પણ સરકાર ભોગવશે.
(8:50 am IST)