મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

શિવસેનાની તાજમહલમાં આરતી કરવાની ધમકીને લઇ સ્મારકની સુરક્ષા વધારવામાં આવશે

ઉત્તરપ્રદેશના આગ્રામાં શ્રાવણ મહીનામા તાજમહલમાં દરેક સોમવારના રોજ આરતી કરવાની શિવસેનાની ધમકી પછી જિલ્લા પ્રશાસનએ સ્મારકની બહાર સુરક્ષા વધારવા માટે સહતથ થયા છે.

        ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગએ પ્રાચીન સ્મારક તથા પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ ૧૯પ૮ નો હવાલો આપતા અધિક સુરક્ષા માટે અનુરોધ કર્યો હતો.

        આગ્રા શિવસેનાના અધ્યક્ષના અનુસાર તાજમહલ એક મકબરો નહી પણ  'તેજોમહાલય' આ ભગવાન શિવનું મંદિર છે.

(12:00 am IST)