News of Sunday, 21st July 2019
અમિત શાહ અને ઉદ્વવ ઠાકરે વચ્ચે નકકી થયુ છે, એક સી.એમ. શિવસેનાના હશેઃ આદિત્ય ઠાકરેની ટીપ્પણી
શિવસેના નેતા અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેથી એક ઇન્ટરવ્યુમાં પુછવામા આવ્યું કે શું મહારાષ્ટ્રમાં અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી હશે જેના પર એમણે કહ્યું છે કે બેશક એક મુખ્યમંત્રી શિવસેનાન હશે.
આદિત્યએ કહ્યું બીજેપી અધ્યક્ષ અમીત શાહજી અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વચ્ચે આ નકકી થઇ ચુકયુ છે.
(11:10 am IST)