મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

ભીષણ ગરમીમાં હાથિઓના જીવને ખતરો, ન મોકલો અમદાવાદઃ કોંગ્રેસ નેતાની માનવીય અપીલ

     આસામના કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ ૪ જુલાઇની જગન્નાથ રથયાત્રા માટે ૪ હાથીઓને અમદાવાદ મોકલવાના મામલામા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી હસ્તક્ષેપની માંગણી કરી છે.

એમણે કહ્યું  ભારત ભીષણ ગરમીની ચપેટમા છે હાથી ત્વચા સંક્રમણ અથવા નિર્જલીકરણથી પીડિત થઇ શકે છે અને એમને જીવનને ખતરો છે.

(12:15 am IST)