મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

એમ-૧૭ હેલ્કોપ્ટર પછાડનાર વાયુસેના અધિકારી પર થશે અપરાધિક મામલો દાખલ

         મીડિયા રીપોર્ટ અનુસાર ર૭ ફેબ્રુઆરીના એમ-૧૭ હેલિકોપ્ટર પછાડનાર વાયુસેના અધિકારીને ભારતીય વાયુસેનાએ શ્રીનગર બેસથી હટાવી લીધા છે. અને એમના સામે  અપરાધિક મામલો દાખલ થઇ શકે છે. પાકિસ્તાની  વિમાનને ખદેડવા દરમ્યાન એક મિસાઇલ હેલિકોપ્ટરથી હતી જેથી ૭ લોકો માર્યા ગયા હતા. વાયુસેનાએ આ બારામા કોઇ ટિપ્પણી નથી કરી.

(11:44 pm IST)