News of Tuesday, 21st May 2019
એમ-૧૭ હેલ્કોપ્ટર પછાડનાર વાયુસેના અધિકારી પર થશે અપરાધિક મામલો દાખલ
મીડિયા રીપોર્ટ અનુસાર ર૭ ફેબ્રુઆરીના એમ-૧૭ હેલિકોપ્ટર પછાડનાર વાયુસેના અધિકારીને ભારતીય વાયુસેનાએ શ્રીનગર બેસથી હટાવી લીધા છે. અને એમના સામે અપરાધિક મામલો દાખલ થઇ શકે છે. પાકિસ્તાની વિમાનને ખદેડવા દરમ્યાન એક મિસાઇલ હેલિકોપ્ટરથી હતી જેથી ૭ લોકો માર્યા ગયા હતા. વાયુસેનાએ આ બારામા કોઇ ટિપ્પણી નથી કરી.
(11:44 pm IST)