મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

ધારા ૩૭૦ ખતમ ન થવી જોઇએ અને યુનિફોર્મ સિવિલ કોડ ફરજીયાત નહીઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારએ મંગળવારના કહ્યું કે ધારા ૩૭૦ અને યુનિફોર્મ સિવીલ કોડને લઇ જનતા દળના વિચારો સાફ છે. નીતીશએ કહ્યું ધારા ૩૭૦ ન હટાવવામા આવે અને યુનિફોર્મ સિવિલ કોડ ફરજીયાત નહી. એમણે કહ્યું કે રામમંદિર વિવાદને આપસી સહમતિ અને કોર્ટની દખલથી સુલજાવવો જોઇએ.

(11:43 pm IST)