મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

પ્રજ્ઞા વિરૂદ્ધ ૧ર વર્ષે જુનો મર્ડર કેસ બીજી વખત ખોલવા પર વિચાર કરી રહેલ એમ.પી. સરકાર

મધ્યપ્રદેશ સરકાર ભોપાલથી બીજેપીની લોકસભા ઉમેદવાર સાધ્વી પ્રતાપસિંહ ઠાકુર સામે ૧ર વર્ષ જુનો હત્યા કેસની ફાઇલ બીજી વખત ખોલવા પર વિચાર કરી રહી છે. રાજયના કાનૂન મંત્રી પીસી શર્માએ બતાવ્યું કે સરકાર પૂર્વ પ્રચારક સુનીલ જોષીની હત્યા કેસમાં સલાહ લઇ રહી છે.

(11:12 pm IST)