News of Tuesday, 21st May 2019
અયોધ્યાના શ્રી સીતારામ મંદિરએ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યુ
અયોધ્યા (ઉત્તરપ્રદેશ) માં આવેલ શ્રી સીતારામ મંદિરએ સોમવારના ઇફતાર પાર્ટીનું આયોજન કર્યુ છે. મંદિરના પુજારી યુગલ કિશોરએ બતાવ્યુ કે તે પહેલા પણ ઇફતાર પાર્ટીનું આયોજન કરતા રહ્યા છે. અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. જયારે પાર્ટીમાં આવેલ મુજમ્મિલ ફિજાએ કહ્યું કે તે પણ દર વર્ષે હિંન્દુ ભાઇઓ સાથે નવરાત્રી મનાવે છે.
(11:12 pm IST)