મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

સંસ્થાનની અખંડતા સુનિશ્ચીત કરવી ચૂંટણી આયોગની જવાબદારીઃ ઇવીએમ છેડછાડ પર પ્રણવની પ્રતિક્રિયા

         પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ચુંટણી આયોગ દ્વારા ર૦૧૯ લોકસભા ચૂંટણીના  આયોજનને શાનદાર  બતાવવાના આગલા દિવસે ઇવીએમ છેડછાડના આરોપો પર કહ્યું છે કે સંસ્થાનની અખંડતા સુનિશ્ચીત કરવાની જવાબદારી આયોગની છે એમણે એક નિવેદન પ્રસારિત કરી કહ્યું છે કે તે મતદાતાઓના ફેસલા સાથે થઇ રહેલ છેડછાડની ખબરોને લઇ ચિંતીત છે.

(10:47 pm IST)