મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

સટ્ટાબજારે પણ કહી દીધુ કે અબ કી બાર મોદી સરકાર

નવી દિલ્‍હીઃ સટ્ટાબજારની ભવિષ્‍યવાણી છે કે મોદી સરકાર આવી રહી છેઃ રાજસ્‍થાન સહિતના અનેક શહેરોના સટ્ટાબાજો ભાજપને ૨૩૮થી ૨૪૫ બેઠકો આપી રહ્યા છેઃ મુંબઈના સટ્ટાબાજોના મતે એનડીએ ૩૦૦ની ઉપર જશેઃ દિલ્‍હીના બુકીઓ ભાજપને ૨૩૮થી ૨૪૧ બેઠકો આપે છેઃ બુકીઓના મતે યુપીએ ૧૫૦ બેઠકો સુધી પણ નહિ પહોંચેઃ બુકીઓ ગુજરાતમાં ભાજપને ૨૩ બેઠકો આપી રહ્યા છેઃ યુપીમાં ૪૨, મહારાષ્‍ટ્રમાં ૩૩, મ. પ્રદેશમાં  ૨૨  અને રાજસ્‍થાનમાં ૨૧ બેઠકો મળશે

 

(10:51 am IST)