News of Sunday, 21st April 2019
લગ્નના પ્રથમ દિવસથી જ પુત્ર-વહુના વચ્ચે તણાવ હતો : રોહિત શેખર તિવારીની માતા
ઉતરાખંડ અને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી રહેલ એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની અપ્રાકૃતિક મૃત્યુના મામલામા દિલ્હી પોલીસની અપરાધ શાખાએ શનિવારના રોહિતની પત્નીને પૂછતાછ કરી જયારે રોહિતની માં એ બતાવ્યુ છે કે એમના પુત્રની લવ મેરજ થયેલી હતી અને પુત્ર- વહુ વચ્ચે શાદીના પહેલા દિવસેથી જ તનાવ હતો.
(12:00 am IST)