મુખ્ય સમાચાર
News of Thursday, 21st March 2019

નિષ્ફળ થવાની અણી પર છે જેટ એરવેજઃ પાયલોટના સમુહે પ્રધાનમંત્રીને લખ્યો પત્રઃ

         જેટ એરવેઝના પાયલોટોના સમુહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યુ છે કે કંપની વિફળ થવાની અણી પર છે. અને તે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલ છે. એમણે લખ્યું  પાયલેાટ એન્જીનીયરોને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી આ કર્મચારીઓના તનાવથી સુરક્ષા પ્રભાવિત થઇ શકે છે.

(11:32 pm IST)