મુખ્ય સમાચાર
News of Thursday, 21st March 2019

ભાજપ ર૦૦ થી ઓછી સીટ જીતશે તો એનડીએ નકકી કરશે પ્રધાનમંત્રીઃ શિવસેના

શિવસેના નેતા સંજય રાઉતએ બીબીસીના એક કાર્યક્રમમાં કહ્યુ છે જો બીજેપીને ર૦૦ થી ઓછી સીટ મળી તો એનડીએના ઘટકદળ બતાવશે કે પ્રધાનમંત્રીની ખુરશી પર કોણ બેસશે. એમણે કહ્યું કે વર્ષ ર૦૧૪ મા જે સરકાર બની હતી તે બીજેપીની સરકાર હતી. પરંતુ ર૦૧૮ મા એનડીએની સરકાર બનશે.

(10:31 pm IST)