મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

બાબા રામદેવની કોરોનિલ પ્રમાણીત નથી : ડબલ્યુએચઓ

નવી દિલ્હી : કોરોના ઉપચાર માટે બાબા રામદેવની પતંજલી કંપની કોરોનિલ અંગે ડબલ્યુએચઓએ સ્પષ્ટ જણાવેલ કે કોરોનિલ પ્રમાણીત દવા નથી. ટવીટમાં  જણાવ્યા મુજબ કોરોના ઉપચાર માટે કોઇપણ પારંપરિક દવાને પ્રમાણીત નથી કરાયેલ. પતંજલીનો દાવો છે કે તેને ડબલ્યુએચઓ પ્રમાણીત યોજના હેઠળ આયુષ મંત્રાલયે પ્રમાણીત કરેલ છે.

(3:48 pm IST)