News of Wednesday, 25th March 2020
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારનું મોટુ અેલાન બધા જ રેશનકાર્ડ ધારકના અકાઉન્ટમાં અેક-અેક હજાર રૂપિયા જમા થશે : કોરોનાને કારણે દર્દીના મોત થવા પર આશ્રિતને ૪ લાખનું સહાય અપાશે
પટના : બિહારના બધા રાશનકાર્ડધારિયોનો અેક-અેક હજાર રૂપિયા અેમના બેન્ક ખાતામાં જમા થશે. બિહાર સરકારઅે આ મહતવપૂર્ણ નિર્ણય લીધો આ પેહલા શહેરીક્ષેત્રો માટે આ ઘોષણા કરવામાં આવી હતી. બિહારમાં ૧.૬૮ કરોડ રાશનકાર્ડ ધારક છે. અેમના બેન્ક ખાતામાં આ રકમ જમા થશે.
બિહાર સરકારઅે કોરોના વાયરસને સંક્રમણથી કોઇપણ દર્દીનું મોત થવા પર મૃતકના આશ્રીતને ૪ લાખ નું અનુદાન મળશે. આ સાથે પરિવારને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
(11:58 pm IST)