મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

મૃત્યુઆંક 11માંથી 10 થયો અને ફરી પાછો 11 થયો

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલ દર્દીનો ફરી ટેસ્ટ કરાવાયેલ તે નેગેટિવ આવતા મૃત્યુદર 11ને બદલે 10 થયાનું જાહેર થયેલ,પરંતુ ગુજરાતમાં રાત્રે એક વૃધ્ધાનું મૃત્યુ થતા  ફરી મૃત્યુઆંક 11 થયો છે

 

(10:29 pm IST)