News of Wednesday, 25th March 2020
લોકડાઉનથી ભારતને ૯ લાખ કરોડનું નુકશાન થઇ શકે છે
મુંબઇ : કોરોનાના કારણે ભારતને ૧૨ હજાર અમેરિકી ડોલરનું નુકશાન થઇ શકે છે એટલે કે ૯ લાખ કરોડનું નુકશાન થશે તેવું બાર્કલેજના એક રિપોર્ટમાં જણાવાયું છેઃ આ નુકશાન દેશની જીડીપીના ૪ ટકા હશેઃ આર્થિક સ્થિતિ પાટા ઉપર લાવવા પેકેજ જાહેર કરવામાં માંગણી ઉઠી છે
(3:22 pm IST)