મુખ્ય સમાચાર
News of Wednesday, 9th October 2019

ઉજૈનમાં ડુંગળીના વેપારીના વેરહાઉસમાં દરોડો : 800 કવીન્ટલ ડુંગળી ઝડપાઇ : વેરહાઉસ સીલ કરી દેવાયું

ઉજૈનમાં ડુંગળીના સંગ્રહખોરો સામે વહીવટી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે  વહીવટીતંત્ર દ્વારા ઉજ્જૈનમાં રાજ્યની પ્રથમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટી ટીમે ડુંગળી વેપારીના વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તેઓએ નિર્ધારિત નત્ર કરતાં 800 ક્વિન્ટલ વધુ ડુંગળી ઝડપી છે ડુંગળીના વેપારી ઓમ પ્રકાશ પાટીદારના વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા

(12:00 am IST)