News of Tuesday, 13th August 2019
કર્ણાટકઃ પૂરથી પ૦,૦૦૦ કરોડનું નુકસાનઃ કેન્દ્ર પાસે૧૦,૦૦૦ કરોડ માંગતા સી.એમ.યેદીયુરપ્પા
બેંગ્લોરઃ કર્ણાટકમાં પૂર પ્રકોપથી પ૦,૦૦૦ કરોડનું નુકસાન મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ રૂ.૧૦,૦૦૦ કરોડની સહાય માંગી કેન્દ્ર પાસે પીડીતોને પ લાખની સહાયની કરી જાહેરાતઃ ૧૬મીએ દિલ્હી જઇ પીએમ મોદીને મળશે.
(3:35 pm IST)