મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

રાજસ્થાન બોર્ડના પુસ્તકોમાંથી હટાવવામાં આવશે નોટબંધીનો ઉલ્લેખ

નવી દિલ્હી : રાજસ્થાનના શિક્ષામંત્રી ગોવિંદસિંહ ડોટાસરાએ બતાવ્યું છે કે રાજય બોર્ડની નવા શૈક્ષણિક સત્રની પુસ્તકબોમાંથી નોટબંધીનો ઉલ્લેખ હટાવવવામાં આવશે. એમણે કહ્યું કે નોટબંધી સરકારનો સૌથી નાકામ પ્રયોગ હતો. ર૦૧૭માં બીજેપી સરકારએ નોટબંધીવાળી વાત ધોરણ ૧રની રાજનીતિક વિજ્ઞાનના પુસ્તકમાં જોડી હતી અને એને ''ઐતિહાસિક'' ફેંસલો બતાવ્યો હતો.

(12:11 am IST)