News of Wednesday, 15th May 2019
ઉડાન દરમ્યાન ભારતીય વ્યકિતના મોત પછી યુએઇમાં વિમાનની ઇમરજન્સી લેડિંગ
દિલ્લીથી ઇટલીના મિલાન જઇ રહેલ વિમાનમાં સવાર ભારતીય કૈલાસ ચંદ્ર સૈનીના મૃત્યુ પછી પાયલોટોએ અબુધાબીના (યુએઇ)માં આયાત સ્થિતિમાં વિમાન ઉતારવુ પડ્યુ અબુધાબીના અધિકારીઓએ એક મૃત્યુ પ્રમાણ પત્ર રજૂ કર્યુ છે અને સૈનીના પુત્ર જલ્દી પોતાન પિતાના પાર્થિવ શરીરને લઇ એતિહાદની ઉડાનથી રવાના થશે
(11:41 pm IST)