મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

નાવ ડૂબતી જોઇ RSSએ છોડયો એમનો સાથ, પીએમ મોદીને પરસેવો છૂટ્યોઃ બસપા પ્રમુખ માયાવતીની ટિપ્પણી

બસપા પ્રમુખ માયાવતીએ ટવિટ કર્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની નાવ ડુબી રહી છે જેનું જીવતું જાગતું પ્રમાણ છે કે ય્લ્લ્એ પણ એમનો સાથ છોડી દીધો. એમણે લખ્યું એમની ઘોર વાદાખેંચીને કારણ મોટા જન વિરોધને જોતા સંધી સ્વયંસેવક ઝોલા લઇ ચૂંટણીમાં કયાંય નજર ન આવ્યા જેથી મોદીને પરસેવો છૂટી ગયો

(12:00 am IST)